News
ધંધો તેની જગ્યાએ બરાબર છે, તેમાં નફાનુકશાનની બધી જ ગણત્રી કરવી જોઈએ, પણ સંબંધમાં ક્યારેય પૈસા ન ગણાય.
અમદાવાદમાં તૂટી પડેલા એર ઈન્ડિયાના વિમાન એઆઈ-૧૭૧ અંગે વિમાન દુર્ઘટના તપાસ બ્યુરોએ તેનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપ્યો છે. જોકે, અંતિમ રિપોર્ટ આવતા હજુ ત્રણ મહિનાનો સમય લાગી શકે છે.
Vadodara Corporation : વડોદરા શહેરમાં હાલ ચોમાસાની સીઝનમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર પડેલા ખાડાથી લોકો ત્રાહિમામ છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે પેલેસ્ટાઇનીઓના વિસ્થાપન અંગે સૌથી ગંભીર વાતચિત ચાલી રહી હોવાનું જાણવા મળે છે. નેતન્યાહુ યુએસના પ્રવાસ છે ત્યારે ટ્રમ ...
અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી ભયાવહ પ્લેન ક્રેશની દુર્ઘટના મામલે ચાલી રહેલી તપાસનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળ્યા છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results